Nirmal Metro Gujarati News
articlebusiness

આદિત્ય અલ્ટ્રા સ્ટીલનો આઇપીઓ 9મી સપ્ટેમ્બર 2024ના રોજ ખુલશે  શેરનું કદ – ₹ 10 ના 74,00,000 શેર ઇક્વિટી શેર્સ  ઈશ્યુનું કદ – ₹ 45.88 કરોડ (ઉપલા બેન્ડ પર)   પ્રાઇસ બેન્ડ – ₹ 59 – ₹ 62 પ્રતિ શેર  લોટ સાઈઝ – 2,000 ઈક્વિટી શેર

 

અમારી કંપની રોલ્ડ સ્ટીલ પ્રોડક્ટ્સ કામધેનુ બ્રાન્ડ હેઠળ ટીએમટી બારના ઉત્પાદનના વ્યવસાયમાં સંકળાયેલી છે જે મુખ્યત્વે બાંધકામ ઉદ્યોગ અને માળખાકીય વિકાસ માટે કામકાજ કરે છે. અમારી કંપની રિહિટિંગ ફર્નેસ અને રોલિંગ મિલ દ્વારા બિલેટ્સમાંથી ટી એમ ટી બાર બનાવે છે.

આદિત્ય અલ્ટ્રા સ્ટીલે તેની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) 9 સપ્ટેમ્બર, 2024 ના રોજ જાહેર કરવાની તેની યોજનાની જાહેરાત કરી છે. કંપની એન એસ ઈ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થતા શેર સાથે રૂ. 45.88 કરોડ (ઉપલા બેન્ડ પર) એકત્ર કરવાનો છે.

આ ઈસ્યુ કુલ 74,00,000 ઈક્વિટી શેરનો છે જેની ફેસ વેલ્યુ ₹ 10 દરેક છે.

ઇક્વિટી શેર ફાળવણી

ઇકવિટી શેર સાઈઝ (ફ્રેશ ઈશ્યુ): 74,00,000 શેર

માર્કેટ મેકર ક્વોટા: 3,70,000 શેર્સ

ક્યુ આઈ બી ક્વોટા (એન્કર ભાગ સહિત): 35,12,000 શેર

રિટેલ ક્વોટા: 24,62,000 શેર્સ

નોન-રિટેલ ક્વોટા: 10,56,000 શેર્સ

પ્રાઇસ બેન્ડ: ₹59 થી ₹62

લોટ સાઈઝ: 2000 શેર

આઇ પી ઓ નું કદ (ઉચ્ચ કિંમત પર): ₹ 45.88 કરોડ

પ્રી-ઇશ્યુ નંબર: 1,74,35,568 શેર

પોસ્ટ ઇસ્યૂ નંબર: 2,48,35,568 શેર

એન્કર માટે બિડ ખુલશે: સપ્ટેમ્બર 06, 2024

સામાન્ય ઇસ્યૂ ખુલે છે: સપ્ટેમ્બર 09, 2024

ઇસ્યૂ બંધ થાય છે: સપ્ટેમ્બર 11, 2024

લિસ્ટિંગ તારીખ: સપ્ટેમ્બર 16, 2024

 

ઈશ્યુમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ મુખ્યત્વે સોલાર પ્લાન્ટ ઇન્સ્ટો લેશન માટે રૂ. ₹1535.00 લાખ, કંપનીની કાર્યકારી મૂડીની આવશ્યકતા, સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને જાહેર ઈશ્યુના ખર્ચ રૂ. 1500 લાખ વપરાશે.

 

ઇશ્યૂના લીડ મેનેજર સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડ છે. ઈસ્યુના રજીસ્ટ્રાર કેમિયો કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ છે.

 

શ્રી સન્ની સુનિલ સિંઘીએ જણાવ્યું હતું કે “અમને એન એસ ઇ ઇમર્જ પ્લેટફોર્મ પર અમારા આગામી આઈ પી ઓની જાહેરાત કરતાં આનંદ થાય છે. ભારતમાં ટી એમ ટી બારનું બજાર બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોને કારણે વિસ્તરી રહ્યું છે અને તેથી અમારી કંપનીની ભાવિ સંભાવનાઓ ઉજ્જવળ છે”.

 

 

Related posts

Galaxy S25 is Samsung’s Best Smartphone, Your True AI Companion: TM Roh

Reporter1

Announcing CoinSwitch Cares: A ₹600 Crore Initiative for Crypto Loss Recovery

Reporter1

આ જગતમાં દુર્લભ હોય તો એ મહાત્મા છે. અધ્યાત્મ જગતમાં ગુરુવાણીથી ઉપર કોઈની વાણી નથી. સૃષ્ટિ પરમાત્માનો પ્રથમ અવતાર છે. “બહુ ઓછા લોકોનું સન્માન ફૂલોથી થાય છે,વધારે લોકોનું સન્માન એની ભૂલોથી થાય છે” ત્યાગી થવું એ યોગીપણું છે,અનુરાગી થવું પણ યોગીપણું છે

Reporter1
Translate »