Nirmal Metro Gujarati News

Author : Reporter1

581 Posts - 0 Comments
article

ત્રિભુવની રામકથા “માનસ પિતામહ” ની પૂર્ણાહુતિ ટાણે…

Reporter1
તલગાજરડી વાયુમંડળમાં સદ્ગુરુ ભગવાન દાદાગુરુ, પૂજ્ય પિતામહ ત્રિભુવનદાસબાપુને સ્મરણાંજલિ રૂપે કાકીડી ગામે રામકથાનું મંગલ ગાન આજે વિરામ પામે છે. સહુનાં હૈયાં જાણે તરબતર છે. કાકીડી...
article

હું સંકલ્પનું ગંગાજળ હાથમાં લઈને કહું છું: રામાયણ અને મહાભારત રાખો અને તમને કંઈ મુશ્કેલી પડે તો અડિયો દડિયો મારા ઉપર!”-બાપુ

Reporter1
પધરામણીમાં ઉઘરાણીની ગંધ આવે છે,હકીકતમાં એ હરિ આવવાની વધામણી છે. ગ્રંથ નથી ડરાવતા,નાની-મોટી ગ્રંથિઓ બીવડાવે છે. લોભ અને ભયથી જે ધર્મનું આચરણ થાય એ ધર્મ...
article

હું સંકલ્પનું ગંગાજળ હાથમાં લઈને કહું છું: રામાયણ અને મહાભારત રાખો અને તમને કંઈ મુશ્કેલી પડે તો અડિયો દડિયો મારા ઉપર!”-બાપુ

Reporter1
  પધરામણીમાં ઉઘરાણીની ગંધ આવે છે,હકીકતમાં એ હરિ આવવાની વધામણી છે. ગ્રંથ નથી ડરાવતા,નાની-મોટી ગ્રંથિઓ બીવડાવે છે. લોભ અને ભયથી જે ધર્મનું આચરણ થાય એ...
article

સાધુ સંપત્તિ નહીં સંતતિ માગે છે: મોરારિબાપુ 

Reporter1
કાકીડીની” માનસ: પિતામહ “કથાનો આવતીકાલે વિરામ મહુવા (તખુભાઈ સાંડસુર દ્વારા ) મહુવા તાલુકાના કાકીડી ગામે એક સ્મરણ કથાના રૂપમાં ગવાઈ રહેલી પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસનની 945મી ...
article

ગુરુ આંખથી,સાથથી અને ખોળા દ્વારા શરણ આપે છે.

Reporter1
પિતામહ એ છે જે ધર્મ અને અર્થ આપે છે. પિતામહ વ્યસનોથી મુક્તિ-મોક્ષ આપે છે. પિતામહ ઉદ્યમી બનાવે છે. બાપુએ કહી સાધુકૂળનાં મૂળની વાત. અરણ્યકાંડ પ્રેરણાનો,કિષ્કિંધાકાંડ...
Translate »