Nirmal Metro Gujarati News
article

જીવનને પ્રકાશથી ભરી દઈએ

એક વેપારીને બે પુત્રો. વેપારી બીમાર પડ્યો. વેપાર કોને સોંપવો એની ચિંતા એને સતાવતી હતી. તેણે બંને પુત્રોના હાથમાં 10 -10 રૂપિયા આપ્યા અને કહ્યું, “એવી ચીજ લાવો કે જેથી ઘર ભરાઈ જાય.” બીજે દિવસે મોટા પુત્રએ ઘાસથી ઘરને ભરી દીધું. નાના પુત્ર ને પૂછયું,તું શું લાવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “રાત્રે કહીશ.” રાત્રે નાના પુત્રએ ઘરમાં દીપક પ્રગટાવ્યો અને ઘરને પ્રકાશથી ભરી દીધું. વેપારીએ નાના પુત્રને પેઢીની ચાવી આપતાં બોલ્યા, “બેટા સૌના જીવન પ્રકાશથી ભરી દેજે.

Related posts

હનુમાન કોટેશ્વર છે,કોટેશ્વર હનુમાન છે. જે કલ્યાણ કારક છે એ ઈશ્વર છે. આપણે અવંશના અંશ છીએ. અનેકરૂપતા એ ઈશ્વરત્વનું પ્રતીક છે નક્કી કરેલી દિશામાં જેની ગતિ હોય એ ઈશ્વર છે. રાગ-દ્વેષ બહુ મોટા સ્પીડ બ્રેકરો છે,જે આપણી ગતિ અટકાવે છે. શિવ કોટેશ્વર છે,પાર્વતી દુર્ગેશ્વરી છે. કોટ બહારનાં આક્રમણથી બચાવે,દુર્ગ અંદરના આક્રમણથી બચાવે છે

Reporter1

Mental Health #RealTalk: How Online Communities are Shaping Mental Health Conversations in India, As Seen on Reddit

Reporter1

Rotary Club of Ahmedabad Skyline Contributes 51,000 Diyas to Ayodhya Deepotsav World Record Initiative in Collaboration with My FM 94.3

Reporter1
Translate »